Exhibition

વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરી માનવીના જીવનમાં એ મૂલ્યો સહજ બને એવા ઉમદા હેતુથી વિધવિધ સમૈયા પ્રસંગે પ્રદર્શન યોજવામાં આવે છે જેમાં સંસ્કૃતિનું જતન, માનવીના જીવનમાં ધર્મ અને ભક્તિની સાથોસાથ સમાજ કલ્યાણની ભાવના ઉદય થાય તે માટેના પ્રસંગોને વિધવિધ માધ્યમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજી સ્વયં રસ લઈને પ્રદર્શનના પ્રસંગો, રેખાચિત્રો વગેરે બાબતોને છેલ્લો ઓપ આપી સંતો – ભક્તો – કાર્યકર્તા દ્વારા પ્રદર્શનને સુશોભિત અને પ્રેરણાદાયી બનાવે છે.

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

PlayStore AppleStore Subscription
WhatsApp