Mahapooja

ભગવાન શ્રી સ્વામિનારાયણના અષ્ટાંગયોગી પરમહંસ શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત મહાપૂજા વિધિ એ ભક્તોના શુભ અને સત્ય સંકલ્પોને સિદ્ધ કરતી વિધિ છે. ભક્તોના જીવનમાં સુખ – શાંતિ – આનંદ નિરંતર વધતાં રહે તે માટે ભક્તો સુખ – દુઃખના પ્રસંગો જેવા કે જન્મ, મરણ, બાબરી, લગ્ન, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન સમયે વ્યક્તિગત મહાપૂજા અથવા સમૂહ મહાપૂજા કરાવે છે. હરિધામ સ્થીત શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં તથા ઘરે – ઘરે, ગામડે – ગામડે, નગરે – નગરે પણ પવિત્ર સંતો દ્વારા દરરોજ મહાપૂજા થાય છે. શ્રાવણ માસ અને અન્ય પ્રસંગો સંતો મહાપૂજા કરવા ઘૂમે છે અને ભારતીય વૈદિક વારસાને જીવંત રાખે છે.

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

PlayStore AppleStore Subscription
WhatsApp